"વિચારવલોણું " - જે શિક્ષક પોતાના પાંચ વિદ્યાર્થીઓને પણ પ્રભાવિત ન કરી શકે એ શિક્ષકે પાનનો ગલ્લો ખોલવો જોઈએ- ગુણવંત શાહ , પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ? હું પડકાર ઝીલનારો માણસ છું હું તેજ ઉછીનું લઉં નહીં હું જાતે બળતું ફાનસ છું. -નરેન્દ્ર મોદી ,, બસ એટલી સમજ મને પરવરદિગાર દે, સુખ જ્યારે જ્યાં મળે, બધાના વિચાર દે,દુનિયામા કંઇકનો હું કરજદાર છું ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે.- મરીઝ -- દુનિયામાં બે પ્રકારના માણસો છે. એક કામ કરનારા અને બીજા જશ લેનારા..-ડ્વાઇટ મોરો - ઘૂંટણિયે પડીને જીવવા કરતા આપણા પગ પર ઊભા રહીને મરવું વધારે બહેતર છે..-રૂઝવેલ્ટ :- ".

June 25, 2016

પુસ્તક પ્રદર્શન 2017

શાળામાં આજે થયો આનંદ ઉત્સવ....નવનિયુક્ત પુસ્તક મંત્રાલય દ્વારા પુસ્તક વહેંચણી થઇ...શાળાની દીકરીઓ એ મન ભરીને પુસ્તક પસંદ કર્યા...આખી શાળા જાણે પુસ્તકમય બની...સૌને શાળા પરિવાર અભિનંદન આપે છે..રોહિત ચૌહાણ

બાળ વાર્તા વિભાગ 

અંગ્રેજી શોર્ટ સ્ટોરીઝ વિભાગ 

પ્રેરણાત્મક વાતો....વિભાગ 



મહાન ચરિત્રો......